Download Now Banner

This browser does not support the video element.

વટવા: અમદાવાદના નારોલ વિસ્તારમાં વીજકરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલાં દંપતીનું મોત થયું

Vatva, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદના નારોલ વિસ્તારમાં વીજકરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલાં દંપતીનું મોત થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ બે લોકોનો જીવ લીધો, પરિવાર બંને પતિ-પત્નીના મૃતદેહ લઈને અમદાવાદ દક્ષિણ ઝોનની ઓફિસે પહોંચ્યો હતો. પરિવારજનો આવેદનપત્ર આપીને ન્યાયની માગ કરવા માંગતા હતા પણ બેશરમ તંત્રએ કચેરીના દરવાજાને તાળાં મારી દીધા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈ...
Read More News
T & CPrivacy PolicyContact Us