Download Now Banner

This browser does not support the video element.

જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા બહુચર માતાના મંદિરે આરતી અને પાલખીના સમયમાં ચંદ્રગ્રહણના કારણે ફેરફાર

Mahesana City, Mahesana | Aug 27, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ પૂનમના રોજ એટલે કે સાત સપ્ટેમ્બર 2025 ના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે મંદિરની સાંજની આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ફેરફાર દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us