Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: અમદાવાદ ખાતે સિંધી સમાજના સગીરની હત્યાને લઈ જિલ્લા કલેકટરને સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

Junagadh City, Junagadh | Aug 21, 2025
અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીર ની નજીવી બાબતે અન્ય સગીર દ્વારા કરાયેલ હત્યા સમગ્ર રાજ્ય અને દેશમાં ગંભીર ચિંતા ઉપજવે તેવી બાબત હોય અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા સિંધી સમાજના તેજસ્વી નયન સંતાણીની મુસ્લિમ સમાજના ધોરણ આઠમાં અભ્યાસ કરતા સગીરે સામાન્ય ધક્કા મૂકી જેવી નજીવી બાબતે હત્યા કરી નાખતા સમગ્ર ભારત વર્ષના સિંધી સમાજના બાંધવો શોકમય અને ચિંતામગ્ન થઈ ગયા છે.આ બનાવને લઈ આવેદનપત્ર પાઠવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us