Download Now Banner

This browser does not support the video element.

સંખેડા: કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું, સ્થાનિકોનું શું થયું? જુઓ

Sankheda, Chhota Udepur | Sep 6, 2025
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. કંટેશ્વર ગામની ફરતે ઢાઢર નદીનું પાણી વહી રહ્યું છે. ઢાઢર નદીનું પાણી ખેતરોમાં પણ ઘૂસ્યું હતું. કંટેશ્વર ગામ એ સંખેડાને જોડે છે. ગામથી એક કિમી દૂર સુધી ઢાઢરના પાણી ગામમાં ઘુસી ગયા હતા. ગામમાં જવા માટેના બીજો કોઈ માર્ગ ન હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતારવાની રાહ ગામ લોકો જોતા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us