Download Now Banner

This browser does not support the video element.

ઉમરાળા: ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નો તાજ શક્તિસિંહ ગોહિલ પર યથાવત્ રહ્યો

Umrala, Bhavnagar | Sep 3, 2025
આજે તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ બપોરે 2 વાગ્યા અરસામાં મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સિહોર ,ઉમરાળા,વલ્લભીપુર , સહિત તાલુકાઓમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીથી શક્તિસિંહ ગોહિલની વરણી કરાઈ હતી જેથી તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us