Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ દાહોદ શહેરના યાદવ ચાલ અને પારસી કોલોનીના ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી

Dohad, Dahod | Sep 3, 2025
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ દાહોદ બસ સ્ટેશનની સામે આવેલ યાદવ ચાલ ના યાદવ નવયુવક મંડળ તેમજ પારસી કોલોની ગણેશ પંડાલ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ હેઠળ કરેલ ગણેશ પંડાલમાં સ્થાપિત ગણપતિના દર્શન કરી ગણપતિની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. એ સાથે આ પંડાલના યુવક મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us