Download Now Banner

This browser does not support the video element.

અંજાર: સ્લમ વિસ્તારમાં રામકૃષ્ણ મઠ આદીપુર દ્વારા રેલ્વે કંપનીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Anjar, Kutch | Aug 23, 2025
સર્વરોગ નિદાન કેમ્પ રામકૃષ્ણ મઠ આદીપુર દ્વારા અંજારમાં સાગનથીનાં સ્લમ વિસ્તારમાં કચ્છ રેલ્વે કંપનીના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં 85 જેટલા જરૂરતમંદોને દર્દી ઓને તપાસણી કરવામાં આવી હતી તથા તમામ દર્દી ઓને વિનામૂલ્યે દવા નિદાન કેમ્પ રામકૃષ્ણ મિશનના સેવા એજ સાધનાના ઉદ્દેશ્ય સાથે દરિદ્ર નારાયણ સેવા રૂપે કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us