Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: તુરખેડા ગામે રસ્તાની કામગીરી બાબતે ગ્રામજનોએ નિવાસી અધિકારી કલેકટરને આવેદન આપ્યું, શું કહ્યું? જુઓ

Chhota Udaipur, Chhota Udepur | Sep 8, 2025
છોટાઉદેપુર જીલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ ન હોવાના કારણે જે પ્રસૂતિ દરમિયાન મહિલાનું દુઃખદ અવસાન થયું હતું. સરકારે ગ્રામજનોની માંગણીને ધ્યાને લઈ રસ્તાના કામ મંજૂર કર્યો હતો. હાલમાં તૂરખેડા ગામમાં રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે. એમાં મુખ્ય રસ્તા થી જે ગિરમટીયા ફળિયા સુધી નો રસ્તો અને બશકરીયા ફળિયા સુધી નો રસ્તો જેમાં જંગલની જમીન આવેલી છે. પરંતુ ફોરેસ્ટ વિભાગની જમીન હોવાના કારણે તે રસ્તો બન્યો નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us