Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજીમાં આજરોજ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ સંઘ અંબાજી દર્શને પહોંચ્યો

Danta, Banas Kantha | Sep 6, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માં હજારો સંઘ માં અંબાના દર્શને આવતા હોય છે ત્યારે સિધ્ધપુર થી જય અંબે પગપાળા સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઇ અંબાજી દર્શન કરવા આવી પહોંચ્યો હતો. આ સંઘમાં 400 થી 500 જેટલા પદયાત્રીઓ માં અંબાના દર્શન કરવા ચાલતા આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us