Install App
miteshpress1982
This browser does not support the video element.
સોમનાથ ટ્રસ્ટની રામવાડીમા આવેલ 60 દુકાનોની હરરાજી પ્રાંત કચેરીએ યોજાઇ .12 લાખથી 30 લાખ સુધીના ભાવ બોલાયા
Veraval City, Gir Somnath | Aug 27, 2025
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્રારા લીલાવતીભવન સામેના ભાગે રામવાડીમા 60 જેટલી દુકાનો બનાવવામા આવેલ છે જેની હરરાજી ગત 26 ઓગસ્ટના રોજ સાંજે 6 કલાક આસપાસ વેરાવળ પ્રાત કચેરીએ નાયબ કલેક્ટર તથા સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ ની ઉપસ્થિતીમા યોજાઇ હતી જેમા 12 લાખ થી લઈ 30 લાખ સુધીમા તમામ દુકાનો વેચાઇ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!