Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: અમદાવાદમાં ઘોડાસર પુલ નીચેથી મળી આવ્યું એક , મજૂરનો મૃતદેહ

Ahmadabad City, Ahmedabad | Aug 25, 2025
રવિવારે અમદાવાદના ઘોડાસર પુલ નીચે 30 વર્ષીય મજૂરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. એક અજાણ્યા વ્યક્તિએ તેના પેટમાં છરી મારી અને તેનું ગળું કાપી નાખ્યું હતું. પુષ્કળ લોહી વહી જવાથી અને સમયસર સારવાર ન મળવાથી મજૂરનું મોત નીપજ્યું હતું. ઈસનપુર પોલીસે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us