Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી ખાતે સમસ્ત જૈની સમાજ પર્વાધિરાજ પર્યુષણ પર્વની આસ્થાભેર ઉજવણી કરાઇ...

Morvi, Morbi | Aug 27, 2025
મોરબી ખાતે આજરોજ બુધવારે સમસ્ત જૈન સમાજ દ્વારા પરવાધિરાજ પર્યુષણ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હોય, જેમાં સમસ્ત જૈન સમાજના તપસ્વીઓ દ્વારા 8 થી લઈને 30 દિવસ સુધીના પ્રતિક અને કઠોર ઉપવાસ કરવામાં આવ્યા હતા, જે ઉપવાસીઓને આવતીકાલથી જૈન સમાજ દ્વારા પારણા કરાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.....
Read More News
T & CPrivacy PolicyContact Us