ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણીની આવક થતાં તે તેના ડિઝાઇન સ્ટોરેજના ૭૦% ભરાયેલ હોવાથી નિયમોનુસાર હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા કોઇપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે. આથી, ડેમના નીચાણવાળા ગામના લોકોને કે કોઈપણ નાગરિકોને નદી કે પટમાં કાંઠા વિસ્તારમાં અવર જવર કરવી નહિ, સલામત સ્થળે ખસી જવું તેમજ સાવચેતીના તમામ પગલા લેવા માટે સૂચિત કરવામાં આવે છે, આંબરડી, ભાઠ, શહીદ વિસ્તારોમાં.