ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં પ્રાંત કક્ષાએ અનુસુચિત જાતિ/જનજાતિના નાગરિકોને થતા અત્યાચાર નિવારણની કામગીરી કરતી વાંકાનેર તાલુકા તકેદારી અને મોનીટરીંગ સમિતીમાં તાલુકાના બીન સરકારી સભ્ય તરીકે હરીસિંહ બનુભા ઝાલા (લુણસરીયા), સુખદેવભાઇ મૈયાભાઈ ડાભી (ચિત્રાખડા) રસીકભાઇ પ્રેમજીભાઈ વોરા (રાતીદેવરી) અને રાણીબેન રત્નાભાઈ સારેસા (સતાપર)ની નિમણુંક કરવામાં આવી હતી.