Download Now Banner

This browser does not support the video element.

મેંદરડા: મેંદરડા ખાતે દુંદાળા દેવ ગણપતિ બાપાનુ રંગેચંગે વિસર્જન કરવામાં આવ્યુ

Mendarda, Junagadh | Sep 7, 2025
મેંદરડા મા દુંદાળા દેવ ગણપતિ બાપા નુ રંગેચંગે વિસર્જન કરવામા આવ્યુ ગણપતિ દાદાને વિઘ્નહર્તા એટલે કે દરેક જીવ ના અવરોધો દુર કરનારા અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામા આવે છે સમસ્ત કૃષ્ણ નગર સોસાયટી પરીવાર દ્વારા ગણપતી ઉત્સવનુ આયોજન સ્વામી નારાયણ મંદિર મેંદરડાના પટાંગણમાં વિશાળ ગણપતી મહારાજ ની મુર્તીની સ્થાપના કરી ને ઉમંગભેર ગણપતિ ઉત્સવ ઉજવવામા આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us