Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: શ્રી રાધાઅષ્ટમી મહોત્સવ અંતર્ગત ઇસ્કોન કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું

Dohad, Dahod | Aug 31, 2025
દાહોદના ઇસ્કોન કેન્દ્ર ખાતે કાર્યકરનું આયોજન કરાયું હતું તેમાં શ્રી રાધા અષ્ટમી મહોત્સવ અંતર્ગત કીર્તન મહા આરતી મહાપ્રસાદજી તેમજ કલાકારો નું સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બંધારણનો પણ આયોજન કરાયું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us