Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી જિલ્લા ના sp ઉપસ્થિત રહ્યા

Navsari, Navsari | Aug 27, 2025
જિલ્લા ટ્રાફિક ભવન ખાતે ગણેશજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પોલીસવડા.રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીજી ની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વિશેષ કરીને અહીં પંડાલમાં ટ્રાફિક ના નિયમો અને સાયબર અંગે જાગૃતિના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us