Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: વૌવા, રણમલપુર સહીતના ગામોની પ્રભારી મંત્રીએ મુલાકાત લીધી

Santalpur, Patan | Sep 11, 2025
સાંતલપુર તાલુકાના વૌવા, રણમલપુર સહીતના ગામોની પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી જેમાં ડૂબવામાં કારણે મોતને ભેટેલ પાંચ લોકોના પરિજનોને ચાર લાખના ચેકની સહાય અપાઈ હતી.જ્યારે કે પશુ મૃત્યુની પશુપાલકોને ચેક દ્વારા સહાય આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us