Download Now Banner

This browser does not support the video element.

વડાલી: શહેરના ચામુંડા મંદિર ખાતે દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

Vadali, Sabar Kantha | Sep 18, 2025
વડાલીના થુરાવાસ રોડ પર આવેલા ચામુંડા માતાજી મંદિરે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિ:શુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન સવારે 10 વાગે કરવામાં આવ્યું હતું. આ આયુષ નિદાન કેમ્પમાં નિષ્ણાંત વૈદ્ય ડૉ. નીતિન કાપડિયા,ડૉ.અલકા વડેરા તેમજ હોમીયોપેથી ડૉ. જગદીશ ચૌહણ દ્વારા વિવિધ રોગોની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી હતી. ત્યારે વડાલી શહેરમ
Read More News
T & CPrivacy PolicyContact Us