Download Now Banner

This browser does not support the video element.

અંબાજી માતાજી મંદિરે ચઢાવવા આઝાદ ચોક ખાતે તૈયાર થઈ રહી છે 151 ફૂટની ધજા

Mahesana City, Mahesana | Aug 31, 2025
અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના કલાકો બાકી છે દર વર્ષે હજારો લાખો લોકો પગપાળા અંબાજી ખાતે મા અંબાને નવરાત્રિનું નોતરું આપવા પહોંચી જાય છે. જ્યારે આ વખતે મેળા માં એક ધજા આકર્ષણ નું કેન્દ્ર બનશે કારણ કે એ ધજા 151 ફૂટ ની છે અને તે લઈ જવા માટે 10 થઈ વધુ લોકો ની જરૂરિયાત પડશે. માં અંબા માટે એક વિશેષ નેજો (ધજા) મેહસાણામાં બનાવવામાં આવી રહ્યો છે,
Read More News
T & CPrivacy PolicyContact Us