Download Now Banner

This browser does not support the video element.

મહુવા: ગણેશ વિસર્જનમાં કાછલ ગામનો યુવક ઊંડા પાણી તણાઈ ગયા બાદ ત્રીજા દિવસે ફાયરની ટીમે ધુમાસી ખાડી માંથી મૃતદેહ શોધી કાઢ્યો.

Mahuva, Surat | Sep 8, 2025
ભારે ઉત્સાહ સાથે કાછલ ગામના ગૌચર ફળિયામાં સ્થાપના કરેલ ગણપતિની ધૂમધામથી વિસર્જન યાત્રા નીકળી હતી. ગામમાં ફરી વિસર્જન યાત્રા કાછલ ગામની ધુમાશી ખાડીમાં ગઇ હતી. ખાડીમાં વિસર્જન સમયે પાણીના વહેણમાં 3 યુવકો તણાયા હતા. જે પૈકી બે ડૂબતા બચી જવા પામ્યા હતા. જ્યારે પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો ચેતન શુક્કર ચૌધરી ઉ. વ. 31 પાણીના વહેણમાં તણાઈને ડૂબી ગયો હતો. બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્રીજા દિવસે મૃતદેહ શોધી કાઢ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us