Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: પોલન બજાર ખાતે કોમી એકતાનું અનોખું ઉદાહરણ,મુસ્લિમ સમાજે ગણેશ વિસર્જન યાત્રાનું કર્યું ભવ્ય સ્વાગત

Godhra, Panch Mahals | Sep 1, 2025
ગોધરા શહેરમાં ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. આ યાત્રા જ્યારે શહેરના પોલન બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અહીં યાત્રામાં સામેલ ભક્તો તેમજ પોલીસ અધિકારીઓનું ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને તેમના માટે પાણી તથા શરબતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us