Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ પુર્ણ થતા પંચકુંડી રુદ્ર યજ્ઞ યોજાયો...

Morvi, Morbi | Sep 1, 2025
ભાદરવા માસના પવિત્ર અવસરે શ્રી અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં પંચકુંડી રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના અંતે પરંપરાગત રીતે દર વર્ષે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રાવણ માસ દરમિયાન દાદાની પૂજા-અર્ચના કરવામાં આવે છે પરંતુ યજ્ઞ કરાયો હોતો નથી ત્યારે આ યજ્ઞ સર્વત્ર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણના હેતુથી કરવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us