Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: વિસાવદર નગરપાલિકા દ્વારા ઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Visavadar, Junagadh | Sep 1, 2025
આથી તમામ નગરજનોને જણાવવાનું કે ગણેશ ઉત્સવ મંડળોને જણાવવામાં આવે છે કે પ્રાંત અધિકારી શ્રી ની મિટિંગમાં થયેલ સૂચના મુજબ વિસાવદર ના ગણેશ ઉત્સવમાં ગણેશ વિસર્જન કરવા માટે શ્યામ ઘાટ સતાધાર ખાતે વિસર્જન કરવાનું નક્કી થયેલ છે તે મુજબ તમામ લોકો એ ગણેશ વિસર્જન કરવા શ્યામ ઘાટ સતાધાર ખાતે જવું તે ઈ જાહેરનામામાં પ્રાંત અધિકારી ની સૂચના મુજબ વિસાવદર નગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us