Download Now Banner

This browser does not support the video element.

કામરેજ: નવાગામ ખાતે ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું

Kamrej, Surat | Aug 26, 2025
સમગ્ર દેશ,રાજ્ય સહિત સુરત જિલ્લામાં આવતીકાલે વિધિવત રીતે ગણેશની મૂર્તિ ની સ્થાપના થશે,૧૦ દિવસ ગણેશ ભક્તો ગણેશ જીની પૂજા અર્ચના કરશે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે ભાથીજી યુવક મંડળ દ્વારા ગણેશ જીની પ્રતિમાનું આવતીકાલે વિધિવત્ રીતે સ્થાપના કરવામાં આવશે. ભાથીજી યુવક મંડળ દ્વારા ધામધૂમથી ગણેશ જી નું આગમન કરવામાં આવ્યું હતું. નવાગામ ચારરસ્તા થી નવાગામ કોલોની સુધી આ શોભાયાત્રા નીકળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us