જુનાગઢમાં પિતૃ તર્પણ માટે લોકોની ભીડ ભાદરવી અમાસ નિમિત્તે લોકો આવતા હોય છે પિતૃ તર્પણ કરવા દામોદરકુંડ દામોદર કુંડમાં ઘોડાપૂર આવતા પોલીસે લોકોને રોક્યા અનિચ્છનીય ઘટના ન બને જેને લઈ લેવાયો નિર્ણય પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત દામોદર કુંડ ખાતે sdrf ની ટીમને પણ રખાય સ્ટેન્ડ બાય