Download Now Banner

This browser does not support the video element.

તળાજા: નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં દીપડાએ વાસરડા નું મારણ કરતા ખેડૂતો માં ફફડાટ ફેલાયો

Talaja, Bhavnagar | Sep 5, 2025
તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં દીપડાએ વાસરડા નું મારણ કરતા ખેડૂતો માં ફફડાટ ફેલાયો તળાજા તાલુકાના સાંગાણા કામરોલ પંથકમાં દીપડાનો આંતક યથાવત રહ્યો છે વારંવાર પશુઓનું મારણ કરેલ હોવાનો બનાવ બને છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચંદ્રસિંહ નટુભા સરવૈયા ની વાડી માં દીપડાએ એક વાસરડા નું મારણ કર્યું હતું અગાઉ પણ બે દિવસ પહેલા એ
Read More News
T & CPrivacy PolicyContact Us