Download Now Banner

This browser does not support the video element.

નવસારી: તંત્ર દ્વારા ભીરાવળ ખાતે ગણેશજીનું વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા

Navsari, Navsari | Aug 28, 2025
ગણેશ ઉત્સવ ચાલી રહ્યું છે ત્યારે દોઢ દિવસના સાત દિવસના પાંચ દિવસના ગણેશજીનું મૂર્તિનું સ્થાપન કર્યા બાદ વિસર્જન શરૂ થઈ જશે ત્યારે તેના માટે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ વિરાવળ ખાતે બનાવવામાં આવ્યું હતું ત્યારે તળાવની ફરતે બામ્બુ થી કોર્ડન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us