Download Now Banner

This browser does not support the video element.

સોમનાથના સાનિધ્યમા વેરાવળની ખાનગીહોટલ ખાતે પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતીમા ટુર ઓપરેટર્સ રોડશો સમિટ યોજાઈ

Veraval City, Gir Somnath | Aug 22, 2025
સોમનાથ મહાદેવના સાનિધ્યમા આધ્યાત્મિક અનુભવ અને પ્રાકૃતિક સૌંદર્ય નુ મિલન માણવા દુર દુરથી પયઁટકો આવતા હોય છે .આ પયઁટકોને ઉત્તમ સુવિધા મળી રહે અને દાશઁનિક અનુભવ સાથે પ્રવાસન સુવિધા સુદ્રઢ બને તે માટે આજરોજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતીમા વેરાવળની ખાનગી હોટલ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ યોજાઈ હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us