Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા ખાતે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડુત સંમેલન યોજાશે જેમાં કેજરીવાલ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Chotila, Surendranagar | Sep 2, 2025
ચોટીલા ખાતે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી અને ખેડુત દ્વારા એક સંમેલન યોજાશે જેમાં કેજરીવાલ સહિત ના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ રહશે *હવે ખેડૂતો આકરા પાણીએ..! ખેડૂત દાદા થયા લાલઘૂમ.! ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું.ચોટીલા પહોંચવા માટે અમુક ગામડામાં ત્રંબાળું ઢોલ ઢબુકિયા અને સાદ પાડવામાં આવ્યો ના નાદ સાથે ખેડૂતોની તાકાત બતાવવા માટે ગામડાઓમાં ઉસ્તાહ વધી રહ્યો છે..!*
Read More News
T & CPrivacy PolicyContact Us