Download Now Banner

This browser does not support the video element.

ગણદેવી: ગણદેવીના માણેકપોર ના સગીરનું રાધાકૃષ્ણ મંદિર નજીક અકસ્માતમાં ઇજા થતા સારવાર હેઠળ

Gandevi, Navsari | Aug 25, 2025
નવસારીના રાધાકૃષ્ણ મંદિર નજીક જે અકસ્માતની ઘટના બની હતી જેમાં ડીજે પરથી બે સગીર પટકાયા હતા. જો કે એકનું મોતની તો જોતું અને એક સગીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જે બંને ગણદેવી તાલુકાના હોવાનું સામે આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us