Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદ તાલુકાના કદવાળ રહેવાસી તબીબના ત્યાં અજાણ્યા ચોર ત્રાટક્યા,1,98,300ની થઈ ચોરી

Jhalod, Dahod | Sep 10, 2025
ગતરોજ તારીખ 09/09/2025 મંગળવારના રોજ રાત્રે 8.30 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.ઝાલોદ તાલુકાના કદવાળના કોક્સા ફળિયામાં રહેતા ધર્મેશકુમાર અમરસીંગભાઈ બારીઆ જેઓ હાલ બરોડા ખાતે તબીબી પ્રેક્ટિસ કરે છે અને તેઓ વાર તહેવાર, લગ્ન પ્રસંગે તેમજ ખેતીવાડી કામ અર્થે પોતાના વતન કદવાળમા આવતા જતા રહે છે. તેઓ છેલ્લે 19-07-2025 થી 22-07-2025 સુધી કદવાળ મુકામે કામ અર્થે રોકાયા હતા ત્યારબાદ તેઓ પોતાના મકાનને તાળું મારી વડોદરા આવી ગયેલ હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us