Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: ભીલોડામાંથી શામળાજી તાલુકો અલગ થતા આદિવાસી જનરલ પંચ ના મહામંત્રી સરકારનો આભાર વ્યક્ત કર્યો.

Bhiloda, Aravallis | Sep 25, 2025
ભીલોડા તાલુકામાંથી શામળાજી નવા તાલુકા તરીકે અલગ થતા સ્થાનિક લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.આ પ્રસંગે આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી બાબુભાઈ ખામણાએ નિવેદન આપ્યું.તેમણે સરકારનો આભાર માન્યો અને તાલુકાના વિકાસ માટે આપતી સહાય માટે આશાવાદ વ્યક્ત કર્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us