This browser does not support the video element.
સાયલા: સાયલાની ૩ સગીરાને મોરબી તાલુકા પોલીસે ૭ દિવસ ગોંધી રાખ્યાનો અને.સગીરાઓને પોલીસે પટ્ટાથી માર માર્યો નો માતા પિતાનાઆક્ષેપ
Sayla, Surendranagar | Sep 3, 2025
સાયલા તાલુકા ની સગીરાઓ ને રફાળેશ્વરના મેળામાં સોનાની ચેઈનની ચોરીનો આરોપ મુકી સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામની ૩ સગીરાને મોરબી તાલુકા પોલીસે ૭ દિવસ ગોંધીરાખ્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે ગુનો કબુલ કરવા સગીરાઓને પટ્ટા માર મારી વીજ શોક આપ્યો હોવાની પરિવારની એસપી સમક્ષ રાવ કરી છે.મોરબીના રફાળેશ્વરના મેળામાં સોનાની ચેઈનની ચોરીનો આરોપ મુકી સગીરાઓને પોલીસે પટ્ટાથી માર મારી ગુનો કબુલ કરવા દબાણ કર્યાનો પરિવારની એસપીને રજૂઆત કરી હતી