Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ભવનાથ ખાતે ગણેશ વિસર્જનકુંડ સાધુ-સંતો મનપાના પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો સાધુ સંતોએ લોકોને કરી અપીલ

Junagadh City, Junagadh | Aug 27, 2025
ગણેશ ઉત્સવ શરૂ થતાં જ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય અને કોઈ જાનહાની ન થાય જેને લઈને છેલ્લા સાત વર્ષથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક વિસર્જન કુંડ બનાવવામાં આવે છે જે કુંડની આજથી શરૂઆત પવિત્ર કુંડના જળ પધરાવી સાધુ સંતો દ્વારા કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us