Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ભારતના GST નિર્ણય અંગે સચિવાલયથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી પ્રતિક્રિયા

Gandhinagar, Gandhinagar | Sep 4, 2025
જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં નિર્ણય અંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી પ્રતિક્રિયા નાણામંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ખાદ્ય તમામ સામગ્રી માં ઝીરો અથવા 5 ટકા કરવામાં આવ્યા છે.ખેડૂતો ના ટ્રેકટર અને તેના સાધનો ઉપર 5 ટકા GST કરવામાં આવ્યો છે.સિમેન્ટ ઉપર પણ 18 ટેકસ કરવામાં આવ્યો છે દેશમાં હવે માત્ર 5 અને 18 ટકા નો જ રેટ લાગુ થશે.નિષેધ કરવા વાળી વસ્તુઓ ઉપર સરકારે કોઈ બાંધછોડ કરી નથી હાલમાં પણ જે 40 ટકા ટેક્સ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us