Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજીમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા જિલ્લાના પત્રકારો સાથે મંદિર પર ધજા ચડાવવામાં આવી

Danta, Banas Kantha | Sep 7, 2025
અંબાજી માં ભાદરવ નો મેળો નિર્વિધ્ને સંપન્ન થતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા જિલ્લાના પત્રકારો સાથે મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી સમગ્ર મેળા દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને જિલ્લાના તમામ પત્રકારો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી ભાદરવી પૂનમના મહા મેળાના અવસરને વિવિધ માધ્યમો દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં પહોંચાડવાનું કાર્ય મીડિયા કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us