Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ ભીડીયા બંદરના માછીમારો પર કોડીનાર મુળ દ્રારકા બંદર પર રાત્રીના 150 લોકોના ટોળાએ હુમલો કરતા 5 ઇજાગ્રસ્ત.

Veraval City, Gir Somnath | Sep 25, 2025
ગીરસોમનાથ ના વેરાવળના ભીડીયા બંદરના માછીમારો પર ગતરાત્રીના કોડીનાર ના મુળ દ્રારકા બંદર પર નાની ઓબીએમબોટ લંગર કરાતા માથાકૂટ સર્જાઇ જેમા 150 જેટલા લોકોએ હુમલો કરતા 5 જેટલા માછીમારો ઇજાગ્રસ્ત થયા છે જેને વેરાવળની સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર મા ખસેડાયા અગ્રણીઓ એ આજરોજ 10 કલાકે આપી પ્રતીક્રીયા.
Read More News
T & CPrivacy PolicyContact Us