Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી જિલ્લામાં 5,000 થી વધુ શ્રીજીનું મૂર્તિનું વિસર્જન થયું જેમાં સૌથી વધુ વેરાવળ 2363 મૂર્તિનું વિસર્જન થયું.

Navsari, Navsari | Sep 7, 2025
નવસારી જિલ્લામાં 5,000 થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુંજેમાં સૌથી વધુ વિરાવળમાં 2363 મૂર્તિનું વિસર્જન. કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી ના ધારાગીરી વેરાવળ શહીદ અંજાર અને દાંડી ખાતે મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us