Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સેકટર 22 ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવ 36 મા‌ વર્ષ યોજશે સેક્ટર 21 ખાતેથી પ્રેસ કરવામાં આવી

Gandhinagar, Gandhinagar | Aug 23, 2025
સેક્ટર 21 સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા 36 માં વર્ષે ગાંધીનગરના સેક્ટર 22 ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરાશે. અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી અધ્યક્ષ નિશિત વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us