Download Now Banner

This browser does not support the video element.

વાવ: વાવ લક્ષ્મીગર દાદાના સાનિધ્યમાં શ્રી રામકથા માસ પારાયણ માં શ્રોતાઓ ઉમટી પડ્યા

India | Aug 21, 2025
લક્ષ્મીગર દાદા ના સાનિધ્યમાં ભોજનાલય શરૂ કરવામાં આવી છે જેમાં સાધુ સંતો માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ને અન્ય માટે ફક્ત ત્રીસ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે ત્રીસ રૂપિયામાં ટિફિન પણ આપવામાં આવી રહ્યા છે તે લક્ષ્મીગર દાદા ના સાનિધ્યમાં શ્રી રામકથા માસ પારાયણ શ્રાવણ સુદ ૧ થી શ્રાવણ વદ અમાસ સુધી બપોરના ૧થી૪ વાગ્યા સુધી ભરડવા ગામના રામ કથાકાર ભરતભાઈ શાસ્ત્રી રસપાન કરાવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ રામકથાનો લાભ લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us