Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: તિથલ રોડ પર સીટી પી.આઈ પરમારના નિવાસ્થાને ડીવાયએસપી પરિવાર સાથે બાપા ના દર્શન કરવા પહોંચ્યા

Valsad, Valsad | Aug 30, 2025
શનિવારના 9:00 કલાકે દર્શન કરવા પહોંચેલા ડીવાયએસપીની વિગત મુજબ વલસામાં તિથલ રોડ પર આવેલા સીટી પીઆઇડી પરમારના નિવાસ્થાને સ્થાપિત કરાયેલ શ્રીજી ની પ્રતિમાના દર્શન કરવા વલસાડ ડીવાયએસપી એકે વર્મા પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.અને બાપા ની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us