Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 112 જનરક્ષક પ્રોજેક્ટ લોકાપર્ણ

Gandhinagar, Gandhinagar | Aug 31, 2025
ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ લોકાપર્ણ થયું હતું ગાંધીનગર ખાતે રામકથા મેદાન સેક્ટર 11 ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્ષ 2025-26 માં ખરીદેલ 534 પોલીસ વાહનોનું તથા ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા ગૃહવિભાગના 217 કરોડના ખર્ચે નવનિર્મિત મકાનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us