Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: શહેરમાં ઇસ્કોન મંદિર ખાતે હિંડોળા અને પારણા ઉત્સવ યોજાયો

Maninagar, Ahmedabad | Aug 17, 2025
આજે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવને લઇ હિંડોળા અને પારણા ઉત્સવ યોજાયો હતો.જેમાં ભગવાન શ્રીકૃષ્ણને વિદેશી ફૂલોથી શણગારાયા હતા. બેંગકોક અને થાઇલેન્ડથી લવાયેલા ફૂલોથી ગર્ભગૃહ,હિંડોળાને સજાવવામાં આવ્યા હતા.700 કિલોથી વધુ વિદેશી ફૂલોથી મંદિરમાં શણગારાયુ હતુ.
Read More News
T & CPrivacy PolicyContact Us