Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: નવરાત્રી નિમિત્તે હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે રાસ રમી કરે છે માતાજીની આરાધના,પહેલા ચડાવાય છે દરગાહ ખાતે ચાદર

Junagadh City, Junagadh | Sep 26, 2025
જૂનાગઢની પ્રાચીન ગરબીઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી “જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ” દ્વારા ગરબીમાં પ્રથમ વાલીએ સોરઠ દરગાહ અને મિયામામુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી અને બાદમાં માની આરાધના કરીને ગરબીનું છેલ્લા 65 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાતજાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે રાસ રમીને માતાજીની આરાધના કરે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us