Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતના રાંદેરમાં 'પાકિસ્તાની મહોલ્લા' હવે 'હિન્દુસ્તાની મહોલ્લા' તરીકે ઓળખાશે: વર્ષો જૂની માંગણીનો થયો સ્વીકાર

Adajan, Surat | Aug 14, 2025
સુરતના રાંદેરમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર, જે અત્યાર સુધી 'પાકિસ્તાની મહોલ્લા' તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લા' કરી દેવામાં આવ્યું છે. આઝાદીના દિવસની પૂર્વસંધ્યાએ થયેલા આ નામકરણથી સ્થાનિકોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.વર્ષો પહેલા દેશના ભાગલા પડ્યા ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પાકિસ્તાનથી સુરતના રામનગર વિસ્તારમાં સ્થાયી થયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us