Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ સિંધી સમાજ દ્વારા લીલાશાહ ધર્મશાળાથી ઝુલેલાલ મંદિર સુધી શોભાયાત્રા યોજવમાં આવી

Rajkot East, Rajkot | Aug 22, 2025
રાજકોટ સિંધી સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો.ચાલીસા સાહેબ ઉજવણી ભાગરૂપે ભેરાણાનો કાર્યક્રમ યોજાયો,લીલાશાહ ધર્મશાળાથી ઝુલેલાલ મંદિર સુધી શોભાયાત્રા યોજવમાં આવીમોટી સંખ્યામાં બહેનો ભેરાણા સાહેબની યાત્રા જોડાઈ.લાલ ઝૂલેલાલ નાદ સાથે ભેરાણા સાહેબની યાત્રા યોજવામાં આવી
Read More News
T & CPrivacy PolicyContact Us