Download Now Banner

This browser does not support the video element.

માંડવી: મસ્કા ગામની ટાવર્સ પૈકીની જમીન માં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત એડવોકેટ વિશ્રમભાઈ બારોટ એ કરી

Mandvi, Kutch | Sep 6, 2025
માંડવી તાલુકામાં ખેડૂતોની જમીન માટે સરકારની બેવડી નીતિ અંગે માંડવીના પ્રખ્યાત એડવોકેટ એવા શ્રી વિશ્રામ ભાઈ બારોટ દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપવામાં આવેલ જેમાં તેઓએ જણાવેલ કે મસ્કા ગામની ટાવર પૈકી ની જમીનો ખોટી રીતે સીટમાં બેસાડી અને એનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેના પુરાવા સહિત મીડિયા સમક્ષ રજૂઆત કરેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us