Download Now Banner

This browser does not support the video element.

ખેરગામ: ખેરગામ રામજી મઁદિર, ભવાની મઁદિર અને દાદરી ફળીયા ના ગણપતિ બાપા ને કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આરતી પૂજા કરી ને ભાવભરી વિદાઈ

Khergam, Navsari | Sep 6, 2025
ખેરગામ રામજી મઁદિર, ભવાની મઁદિર અને દાદરી ફળીયા ના ગણપતિ બાપા ને કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આરતી પૂજા કરી ને ભાવભરી વિદાઈ આપી હતી વિશાલ જન મેદની વચ્ચે " ગણપતિ બાપા મોરિયા " નો પ્રચંડ નાદ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કથાકાર જયભાઈ જોશી, હિતુભાઇ જોશી, ભોતેશભાઈ કસારા, તરપાના બેન ધર્મેશભાઈ વણકર, નીતાગોરી અંકુરભાઈ શુક્લ પ્રગતિ જયભાઈ ડેપ્યુટી સરપંચ જીગ્નેશ ભાઈ, સહિત હજારો હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us