Download Now Banner

This browser does not support the video element.

થરાદ: ગણેશ ચતુર્થીની ઉજવણી,હર્ષ બંગલો ખાતે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે કરી આરતી, મહાપ્રસાદનું વિતરણ

India | Sep 1, 2025
થરાદના હર્ષ બંગલો ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે હાજરી આપી ગણપતિ દાદાના દર્શન અને આરતી કરી. કાર્યક્રમમાં દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.પાંચમા દિવસે ગણપતિ મહા આરતી, પૂજા-અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us